$............$ રોગથી પીડાતા દર્દીને સામાન્ય રીતે સલાહ આપવામાં આવે છે કે આહારમાં વધુ માંસ,મસૂરની દાળ,દૂધ અને ઈંડાંનો ઉપયોગ કરવો જોઈએ.

  • A
    સ્કર્વી
  • B
    ક્વૉશિઓકૉર
  • C
    રિકેટ્સ
  • D
    એનીમિયા (પાંડુરોગ)

Explore More

Similar Questions

ગરમીના મહિનાઓ દરમિયાન નીચેનામાંથી કયા ખોરાકનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ?

માનવની પાયાની જરૂરિયાતો કેટલી છે?

શરીરના ઈજાગ્રસ્ત ભાગમાંથી સતત રુધિર વહેવું એ કયા વિટામિનની ઉણપને કારણે થાય છે?

નીચેનામાંથી કઈ જોડી વિટામિન,તેનો પ્રકાર અને તેના ઉણપથી થતા રોગ માટે સાચી છે?

આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં,લોકો કઠોળ કરતા બ્રેડ અને માખણ ખાવાનું વધુ પસંદ કરે છે. તેઓ કયા ઉણપના રોગથી પીડાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo