માનવની પાયાની જરૂરીયાતો કેટલી છે ?

  • A

    $  3$

  • B

     $ 2$

  • C

     $ 1$

  • D

    $  4$

Similar Questions

$S$ - વિધાન : દૂધની બનાવટો માનવીને પોષણ આપે છે.

$R$ - કારણ : ખચ્ચર નર ઘોડો અને માદા ગધેડાનું સંકરણ છે.

બે શુદ્ધ પિતૃઓ વચ્ચેના સંકરણથી ઉત્પન્ન થતી સંતતિ શક્તિશાળી અને વધુ ઉત્પાદન આપતી હોય છે. આ શાને કારણ થાય છે?

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો : 

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ બહિસંકરણ $(P)$ અગર-અગર જેલ
$(2)$ આંતરજાતીય સંકરણ $(Q)$ ખચ્ચર
$(3)$ કેલસ સંવર્ધન $(R)$ રોટરી શેકર
$(4)$ સસ્પેન્શન સંવર્ધન $(S)$ સાન્તાગર્ટૂડીસ

જમીનની માટીની રચના અને ફળદ્રુપતામાં સુધારા માટે શિમ્બીકુળની વનસ્પતિ અને ઘાસચારાની ફેરબદલીને શું કહે છે?

  • [NEET 2016]

નીચેના ($A$ થી $C$) વિધાનોમાં આપેલ ખાલી જગ્યા પૂરો.

$(A)$ કોઈપણ કોષ/નિવેશ્યનમાંથી સંપૂર્ણ છોડ ઉત્પન્ન થવાની ક્ષમતાને ......$(i)$ .......કહે છે.

$(B)$ ........$(ii)$........દ્વારા પ્રતિકારક જનીનના સ્થળાંતર થાય છે. બાદમાં લક્ષ્ય અને વનસ્પતિના સ્ત્રોત વચ્ચે ......$(iii)$ .......થાય છે.

$(C)$ ચોખાની વેરાયટી $IR8 $........$(iv) $ દેશમાં વિકસાવવામાં આવી હતી.