ભાજનાવસ્થા (metaphase) દરમિયાન રંગસૂત્રમાં રંગસૂત્રિકાઓની સંખ્યા કેટલી હોય છે?

  • A
    સમભાજન અને અર્ધીકરણ બંનેમાં બે હોય છે.
  • B
    સમભાજનમાં બે અને અર્ધીકરણમાં એક હોય છે.
  • C
    સમભાજનમાં બે અને અર્ધીકરણમાં ચાર હોય છે.
  • D
    સમભાજનમાં એક અને અર્ધીકરણમાં બે હોય છે.

Explore More

Similar Questions

સાચા વિધાનો ઓળખો: $(1)$ અર્ધીકરણની પૂર્વાવસ્થા-$I$ દરમિયાન સમજાત રંગસૂત્રો વચ્ચે સાયનેપ્સિસ થાય છે. $(2)$ અર્ધીકરણની ભાજનોત્તરાવસ્થા-$I$ દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. $(3)$ સમભાજનની અંત્યાવસ્થા દરમિયાન ત્રાક તંતુઓ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. $(4)$ અર્ધીકરણની અંત્યાવસ્થા-$I$ દરમિયાન કોષકેન્દ્રિકા પુનઃ દેખાય છે.

નીચેના કોલમ જોડો :
$I$. ઈન્ટરકાઈનેસીસ$A$. સાયનેપ્સિસ
$II$. આંતરાવસ્થા$B$. દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ
$III$. ઝાયગોટીન$C$. $DNA$ નું સ્વયંજનન
$IV$. ડાયકાઈનેસીસ$D$. અર્ધિકરણના બે વિભાજન વચ્ચેનો ગાળો

Difficult
View Solution

અસંગત વિકલ્પ પસંદ કરો:

કોષ વિભાજનના તબક્કાઓ નીચે મુજબ છે :
$A$. ગેપ $2$ તબક્કો $B$. કોષરસ વિભાજન
$C$. સંશ્લેષણ તબક્કો $D$. કોષકેન્દ્ર વિભાજન
$E$. ગેપ $1$ તબક્કો
નીચે આપેલા વિકલ્પોમાંથી તબક્કાઓનો સાચો ક્રમ પસંદ કરો :

કોષકેન્દ્રનું વિભાજન શેમાં પરોક્ષ $(indirect)$ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo