લેક $y$ જનીનમાં અર્થહીન વિકૃતિ વડે કોષમાં કયા ઉત્સેચક/ ઉત્સેચકો ઉત્પન્ન થશે?
$\beta$ ગેલેક્ટોસાઇઝ
લેકટોઝ પરમીએઝ
ટ્રાન્સસેટીલેઝ
લેક્ટોઝ પરમીએઝ અને ટ્રાન્સસેટીલેઝ
$HGP$ દ્વારા જીવવિજ્ઞાનમાં એક નવા ક્ષેત્ર નો વિસ્તાર થઈ શકયો જેને ......... કહે છે.
$cDNA$ અથવા જનીનોના સમૂહને ગ્લાસ (કાચ) ની સાઈડ ઉપર પ્રતિસ્થાપિત કરીને તેને ટ્રાન્સક્રિપ્ટોમ અભ્યાસ માટે વપરાય છે તે
નીચેનામાંથી શેની સુકોષકેન્દ્રમાં પશ્વ પ્રત્યાંકન પ્રક્રિયાઓ દરમિયાન જરૂરીયાત નથી ?
તેમાં જનીન દ્રવ્ય $RNA$ હોય
દરેક જાતિઓનાં $DNA$ માં નીચે આપેલ કયું પ્રમાણ અચળ જળવાય છે ?