દાતા ભૂણીયકોષો/દૈહિકકોષોનું કોષકેન્દ્ર, કોષકેન્દ્રવિહીન કોષમાં સ્થાનાંતર કરવામાં આવે તો, સજીવના નિર્માણ પછી નીચેનામાંથી શું સાચું હશે ? .

  • [AIPMT 2002]
  • A

    સજીવમાં દાતા કોષના બાહ્ય કોષકેન્દ્રીય જનીનો હશે.

  • B

    સજીવમાં ગ્રાહીકોષના બાહ્ય કોષકેન્દ્રીય જનીનો હશે.

  • C

    સજીવમાં ગ્રાહી અને દાતા બંને કોષના બાહ્ય કોષકેન્દ્રીય જનીનો હશે.

  • D

    સજીવમાં ગ્રાહકોષના કોષકેન્દ્રીય જનીનો હશે.

Similar Questions

$XXXX$ માદામાં બારબોડીની સંખ્યા ..... છે.

વટાણાના છોડમાં પીળાં બીજ એ લીલાં ઉપર પ્રભાવી છે. જો વિષમ પીળાં બીજવાળા છોડનું લીલા બીજવાળા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો $F_1$ પેઢીમાં પીળાં અને લીલાં બીજવાળી વનસ્પતિમાં તમે કયા પ્રમાણની અપેક્ષા રાખો ?

ડ્રોસાફિલામાં ગાયનેન્ડોમોર્ફનું નિર્માણ અને તેમની કોષીય સમજૂતીની શ્રેષ્ઠ સમજૂતી આપે છે તે....

નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની અને તેની રજૂઆત માણસના વંશાવળીના નકશા બનાવવા માટે વપરાય છે તે સાચી છે ?

મેન્ડલ દ્વારા અભ્યાસ કરાયેલા વટાણામાં સાત નિયંત્રિત લક્ષણો હકીકતમાં..... પર આવેલા હોય છે?