થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો. 

  • A

    બંને ગુણાત્મક ગ્લોબલ શૃંખલાના સંશ્લેષણની ખામીને કારણે થાય છે.

  • B

    બંને માત્રાત્મક ગ્લોબલ શુંખલાના સંશ્લેષણની ખામીને કારણે થાય છે.

  • C

    થેલેસેમીયા એ ગ્લોબિન અણુના ઓછા સંશ્લેષણને કારણે થાય છે.

  • D

    સિકલસેલ એનીમિયા એ માત્રાત્મક ગ્લોબિન અણુની સમસ્યાને કારણે થાય છે.

Similar Questions

વંશાવળી પૃથ્થકરણ શેના અભ્યાસ હેતુ ઉપયોગી નથી?

જ્યારે એક જનીનનાં કારકો દ્વારા અન્ય જનીનની અભિવ્યક્તિને અવરોધવામાં આવે તો તેને..... કહે છે.

જયારે $F_1$ પેઢીની સંતતીને પ્રભાવી સમયુગ્મી પિતૃસાથે સંકરણ કરાવવામાં આવે તો તેને શું કહે છે?

કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ ધરાવતા સજીવમાં બારબોડીની સંખ્યા કેટલી.

પ્રભુતાને એપીસ્ટેસીસથી કઈ રીતે જુદુ પાડી શકાય?