ઊંચા શુદ્ધ બગીચાના વટાણાના છોડનું નીચા શુદ્ધ બગીચાના વટાણાના છોડ સાથે સંકરણ કરાવવામાં આવેલ હતું. જ્યારે , પેઢીના છોડનું સ્વફલન કરાવતાં જનીન બંધારણ નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
$1: 2:1::$ ઊંચા વિષમયુગ્મી : ઊંચા સમયુગ્મી : નીચા
$3:1 ::$ ઊંચા : નીચા
$1:1 ::$ નીચા ઊંચા
$1:2: 1::$ ઊંચા સમયુગ્મી : ઊંચા વિષમયુગ્મી : નીચા
અસત્ય પસંદ કરો. (રેસિપ્રોકલ સંકરણ સંદર્ભે)
જનીન પ્રકાર - સ્વરૂપ પ્રકારની વિભાવના પ્રથમ..... દ્વારા રજૂ (શોધવામાં) કરવામાં આવી.
લેથાઈરસ ઓડોરેટસમાં કરવામાં આવેલ સંલગ્નતા અને પુનઃ સંયોજનનાં પ્રયોગમાં મળેલ પ્રાપ્ત પ્રમાણ કેટલું હતું?
સમજાત કે અસમજાત જનીનીક બંધારણ ધરાવતી સંતતિને ઓળખવા કઈ બાબતને ધ્યાનમાં લઈ શકાય?
સંકરણમાં એક પિતૃના કણાભસૂત્રોમાં વિકૃતિ છે. આ કિસ્સામાં આ પિતૃને નર તરીકે લેવામાં આવે છે. વિશ્લેષણ દરમિયાન $F_2$ સંતતિમાં આ વિકૃતિ શેમાં જોવા મળે છે?