વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?

726-894

  • A

    લિંગ સંકલિત આનુવંશિકતા એ જન્મજાત ચયાપચયિક ખામીઓ જેવી કે ફિનાઇલ કિટોન્યુરીયા છે.

  • B

    આનુવંશિક સ્થિતિ જેવી કે ફિનાઇલ કિટોન્યુરીયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન લક્ષણ છે.

  • C

    વંશાવળીનો નકશો ખોટો છે. કારણ કે આવું શક્ય નથી.

  • D

    પ્રચ્છન્ન જાતિ સંકલિત રોગ જેવા કે હિમોફીલીયા

Similar Questions

માનવ વંશાવળી પૃથક્કરણ નીચેનામાંથી ક્યું ચિહ્ન સંબંધીઓ વચ્યે પ્રજનન દર્શાવે છે.

  • [NEET 2023]

હિમોગ્લોબિનનાં જનીનમાં..... વિકૃતિનાં પરિણામે સિકલ સેલ એનીમિયા થાય છે.

વંશાવાળી પૃથ્થકરણ દર્શાવવા વાહક સંતતી દર્શાવવા કઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે.

આપેલ ભાગ ...... દર્શાવે છે ?

દૈહિક રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતા માટે શું સાચું?