માનવ માદા કરતાં માનવ નરમાં હિમોફીલીયા સામાન્ય રીતે જોવા મળે છે, કારણ કે ....
બાલ્યાવસ્થામાં બાળકીઓ વધુ પ્રમાણમાં મૃત્યુ પામે છે.
આ રોગ $X$ સંલગ્ન પ્રભાવી વિકૃત જનીનને કારણે થાય છે.
આ રોગ $X$ સંલગ્ન પ્રચ્છન્ન વિકૃત જનીનને કારણે થાય છે.
આ રોગ $X$ સંલગ્ન પ્રભાવી વિકૃત જનીનને કારણે થાય છે.
જો રંગઅંધતાવાળી સ્ત્રી સામાન્ય દૃષ્ટિવાળા પુરુષ સાથે લગ્ન કરે તો તેમનાં પુત્રો ..... હશે.
નીચેનામાંની મનુષ્યનમાં કઈ મેંડલીયન ખામી નથી ?
એકજ જનીન $HBB$ દ્વારા નિયંત્રીત હિમોગ્લોબીનની $\beta$ શંખલાનું નિર્માણ અસરગ્રસ્ત થાય અને જો હિમોગ્લોબીનનાં માત્રાત્મક બંધારણમાં ફેરફાર આવે તો કઈ ખામીનું નિર્માણ થાય?
હિમોફીલીયાના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?
નીચેનામાંથી કયું હિમોફીલીયાનું સૌથી વધુ યોગ્ય રીતે વર્ણન કરે છે?