સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી, પરંતુ તેના પિતા રંગઅંધ હતા, તે રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. ધારો કે તેમનું ચોથું બાળક છોકરો છે. આ છોકરો ....... .
સામાન્ય રંગ દષ્ટિવાળો હોય.
તે અંશતઃ રંગઅંધ હોઈ શકે. કારણ કે તે રંગઅંધતા માટેનું વિષમયુગ્મી છે.
રંગઅંધ હોવું જોઈએ.
રંગઅંધ હોય અથવા સામાન્ય દૃષ્ટિવાળો હોય.
જો પુત્ર હિમોફીલીયા ગ્રસ્ત હોય તો આ રોગ પુત્રમાં આવવાની સંભાવના કોના દ્વારા રહેલી છે?
વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?
સિકલ સેલ એનામીયામાં ગ્લુટામીક એસિડને બદલે વેલાઈનની પસંદગી થાય છે. આપેલા માંથી કયું સંકેત ગ્લુટામીક એસિડનો છે.
આલ્બીનીઝમ એ દૈહિક પ્રચ્છન્ન વિકૃતિને કારણે છે. યુગલનું પ્રથમ બાળક સામાન્ય ત્વચાના અસામાન્ય રંજકદ્રવ્યવાળું આલ્બીનો હતું. તો તેમના બીજા બાળકની કેટલી સંભાવના તે બાળક પણ આલ્બીનો હોય?
ફિનાઈલ કિટોન્યુરિયા વાળી વ્યકિતમાં ઉત્સેચકની ખામી હોય છે આ ઉત્સેચક ફિનાઈલ એલેનીનનું રૂપાંતર ........ માં કરે છે.