નીચેનામાંથી શું મુક્ત વહેંચણીને અનુસરતું નથી ? .
બિનહોમોલોગસ રંગસૂત્રો અને સંલગ્નતાનો અભાવ
સમજાત રંગસૂત્ર ઉપર જનીનો
એક જ રંગસૂત્ર ઉપર સંલગ્ન જનીનો
એક જ રંગસૂત્ર ઉપર આવેલ અસંલગ્ન જનીનો
માદા ડ્રોસાફિલામાં સંકલિત જનીન અર્ધીકરણ દરમિયાન પુનઃસંયોજન પ્રદર્શિત કરે છે.પરંતુ આવું પુનઃસંયોજન નર ડ્રોસાફિલામાં શુક્રાણુના નિર્માણ દરમિયાન થતું નથી.
સંલગ્નતાના અભ્યાસ માટે નીચેનામાંથી શું યોગ્ય છે?
દ્વિસંકરણ પ્રયોગના સંદર્ભમાં નીચે આપેલાં વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.
મોર્ગનના સહલગ્નતા અને પુનઃસંયોજનના પ્રયોગોનાં પરિણામોનું તારણ દર્શાવો.
જેમ રંગસુત્રની લંબાઈ સજીવમાં વધુ તેમ ....વધે છે.