વિકૃતિ સામાન્ય રીતે ઉત્પન્ન કરે છે.
પ્રચ્છન્ન જનીન
લિથલ જનીન
બહુજનીનિક
પ્રભાવી જનીનો
રંગસૂત્રીય આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી કોણે કરી?
માતાથી તેની પુત્રી અને પુત્રીથી તેની પૌત્રીમાં આવતા આનુવંશીક જનીનોને કયા જનીનો કહે છે.
ત્રિસંકર અને સમજન્યુ પ્રચ્છન્ન પિતૃ વચ્ચે પશ્વ સંકરણ કરાવવાથી તેમનાં સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર ..... હોવો જાઈએ.
.....નાં પરિણામે $9:7$ નો ગુણોત્તર થાય.
ડ્રોસાફિલામાં નર વિભેદન ...... દ્વારા નિયંત્રિત થાય છે.