દ્વિકીય સજીવમાં વ્યતિકરણ (crossing over) શેના માટે જવાબદાર છે?

  • A
    જનીનોની પ્રભાવિતા
  • B
    જનીનો વચ્ચે સંલગ્નતા
  • C
    કારકો (અલીલ્સ) નું વિશ્લેષણ
  • D
    સંલગ્ન જનીનોનું પુનઃસંયોજન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન એવા બે જનીનો માટે સાચું નથી જે $50\%$ પુનઃસંયોજન આવૃત્તિ દર્શાવે છે?

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A)$:
મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ એક જ રંગસૂત્ર પર નજીક આવેલા જનીનો માટે લાગુ પડતો નથી.
કારણ $(R)$:
નજીક આવેલા જનીનો મુક્ત રીતે વિશ્લેષણ પામે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

વ્યતિકરણ (Crossing over) શું પ્રેરે છે?

દૈહિક કોષમાં જનીનોની ગોઠવણી એવી હોય કે જેમાં એક રંગસૂત્ર પર પ્રભાવી જનીનો અને તેની સાથેની જોડના બીજા રંગસૂત્ર પર પ્રચ્છન્ન જનીનો આવેલા હોય,તો આ પ્રકારની ગોઠવણીને શું કહેવાય?

સંકલિત જનીનો (Linked genes) ..... દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo