દ્વિકીય સજીવમાં વ્યતિકરણ શેને માટે જવાબદાર છે?
જનીનોની પ્રભાવિતા
જનીનો વચ્ચે સંલગ્નતા
કારકોના વિશ્લેષણ
સંલગ્ન કારકોનું પુનઃ સંયોજન
સંકલિત જનીન..... દર્શાવે છે.
વૈજ્ઞાનિકોનો ફાળો દર્શાવો. : થોમસ હન્ટ મોર્ગન અને અલ્ફ્રેડ સ્ટ્રર્ટીવેન્ટ
$a,b$ અને $c$ ત્રણ જનીન છે. $a$ અને $b$ વચ્ચે વ્યતિકરણની ટકાવારી $20\%$ છે. $b$ અને $c$ ની $28\%$ અને $a$ અને $c$ એ $8\%$ છે. તો રંગસૂત્ર ઉપર જનીનનો ક્રમ શું હશે?
ડ્રોસાફિલામાં માદામાં વ્યતિકરણ થાય છે પણ નરમાં થતું નથી. જનીન $A$ અને $B$ રંગસૂત્ર $10$ સેન્ટીમોર્ગનના અંતરે આવેલા છે. માદા ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે અને નર ડ્રોસોફિલાનો જનીન પ્રકાર $AB/ab$ છે. તો માદા અને નર ડ્રોસાફિલા દ્વારા કેટલા જન્યુઓ ઉત્પન્ન થાય છે.
કયા વૈજ્ઞાનિક ડ્રોસોફીલા પર સહલગ્નતા અને પુનઃસંયોજન સમજાવ્યું?