દ્વિકીય સજીવમાં વ્યતિકરણ શેને માટે જવાબદાર છે?

  • [AIPMT 1998]
  • A

    જનીનોની પ્રભાવિતા

  • B

    જનીનો વચ્ચે સંલગ્નતા

  • C

    કારકોના વિશ્લેષણ

  • D

    સંલગ્ન કારકોનું પુનઃ સંયોજન

Similar Questions

નીચે બે વાક્યો આપેલ છે કે જે પૈકી એક વિધાન $(A)$ અને બીજું કારણ $(R)$ છે.

વિધાન $(A)$:જે જનીન એક જ રંગસૂત્ર પર નજીક નજીક ગોઠવાયેલા હોય તેના માટે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ યોગ્ય નથી.

કારણ $(R)$ :નજીકથી જોડાયેલા જનીન સ્વતંત્ર વિશ્લેષિત થાય છે.

ઉપરના વિધાનોની સાપેક્ષમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2022]

માદા ડ્રોસાફિલામાં સંકલિત જનીન અર્ધીકરણ દરમિયાન પુનઃસંયોજન પ્રદર્શિત કરે છે.પરંતુ આવું પુનઃસંયોજન નર ડ્રોસાફિલામાં શુક્રાણુના નિર્માણ દરમિયાન થતું નથી.

રંગસૂત્રોના નકશાઓ ચોક્કસ નકશા નથી. કારણ કે

મેન્ડેલે અવલોકન કર્યું કે કેટલાક લક્ષણો મુક્તપણે વિશ્લેષણ પામતા નથી. પાછળના સંશોધનો એ જોયું કે આ ..... ના લીધે છે.

પુન:સંયોજન એટલે શું ? પુનઃસંયોજનનો ઉપયોગ જનીનિક એન્જિનિયરિંગની કઈ રીતે થાય છે ? સમજાવો.