ભૃણની જાતિ ઉલ્વગુહાના પ્રવાહીના કોષોનો ........ અભ્યાસ કરતાં જાણી શકાય છે.
બારબોડીઝ
દૈહિક રંગસૂત્રો
સ્વસ્તિક
કાઈનેટોકોર
$TDF$ જનીન એ..... છે.
વનસ્પતિ, જે મેન્ડલવાદનું પાલન કરતી નથી. તે .... છે.
એક જોડના જીનોટાઇપ અથવા ફીનોટાઈપના બે સંકરણ જેમાં જન્યુઓનો સ્રોત એક સંકરણમાં ઊલટી જાય છે તેને શું કહે છે?
પોલીટીન રંગસૂત્રો સૌપ્રથમ શેમાંથી શોધવામાં આવ્યા હતા ?
મેન્ડેલે વટાણાના છોડ પર આનુવંશિક્તાના પ્રયોગો ......... દરમિયાન કર્યા.