વ્યક્તિની ઉંમરનાં $12 $ થી $18$ વર્ષ વચ્ચેના સમયને શું કહે છે ?
કિશોરાવસ્થા
તરુણાવસ્થા
યુવાવસ્થા
બાલ્યાવસ્થા
આલ્કોહોલના બંધાણી વ્યક્તિને જે આલ્કોહોલ મળતું બંધ થઈ જાય તો તેમાં વિડ્રોઅલ લક્ષણો જોવા મળે છે. કોઈ પણ ચાર વિડ્રોઅલ લક્ષણો જણાવો.
ધૂમ્રપાન દ્વારા થતા રોગો છે.
$I -$ ફેફસાં, મૂત્રાશય અને ગળાના કેન્સર, $II -$ બ્રોન્કાઈટિસ
$III -$ એમ્ફિસેમા, $IV -$ કોરોનરી સંબંધી હદયનો રોગ,
$V$ - જઠરમાં ચાંદા પડવા
નીકોટીનઃ-
નીચેનામાંથી કયું વિધાન સાયકોટ્રોપિક ડ્રગ્સના સંદર્ભમાં સાચું છે?
અફીણ કયા સંવેદનાગ્રાહકો સાથે બંધાય છે ?