પ્રથમ જનીન સંકેતના એક બેઝમાં વિકૃતિ આવતાં બિન ક્રિયાત્મક પ્રોટીન ઉત્પન્ન કરે છે. આવી વિકૃતિને .............. કહે છે.
ફ્રેમ શીટ વિકૃતિ
મીસ સેન્સ વિકૃતિ
નોન-સેન્સ વિકૃતિ
પ્રતિવર્તી વિકૃતિ
હાલમાં $DNA$ નો (ન્યુક્લિઓટાઈડ ક્રમ) ક્રમ $mt\, DNA$ અને $Y$ રંગસૂત્રને માણસના ઉદવિકાસના અભ્યાસ માટે ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે.........
બાહ્યકોષકેન્દ્રીય આનુવંશિકતા માટેનાં જનીનોની હાજરી....માં જોવા મળે છે.
હાઈપરટ્રાઈકોસીસ એ ..... છે.
કયા વૈજ્ઞાનિકે મેન્ડેલીયન કારકોને જનીન તરીકે ઓળખાવ્યા?
બે વનસ્પતિઓ વચ્ચે સંકરણ કર્યા પછી, તેમાં નર સંતતિ વંધ્ય હોય છે. આ ઘટના માતા તરફથી વારસામાં મળેલી જોવા મળે છે અને તેનું કારણ કેટલાંક જનીન . .. માં હોય છે.