રંગઅંધ માતા અને સામાન્ય પિતાના સંતાનો કેવા હશે?

  • A
    રંગઅંધ પુત્રો અને સામાન્ય વાહક પુત્રીઓ
  • B
    રંગઅંધ પુત્રો અને પુત્રીઓ
  • C
    બધા રંગઅંધ
  • D
    બધા સામાન્ય

Explore More

Similar Questions

જ્યારે હિમોગ્લોબીનની $\beta$-ગ્લોબિન શૃંખલાનું સંશ્લેષણ એક જ જનીન $HBB$ ને કારણે અસરગ્રસ્ત થાય અને હિમોગ્લોબીનના જથ્થાત્મક બંધારણમાં ફેરફાર આવે,ત્યારે કઈ ખામી સર્જાય છે?

વૈજ્ઞાનિક કારણો આપો: ફિનાઈલકીટોન્યુરિયામાં ફિનાઈલએલેનાઈન કેટાબોલિઝમની નીપજ મૂત્રમાં ઉત્સર્જિત થાય છે.

હિમોફીલીયા માનવ માદા કરતાં માનવ નરમાં વધુ સામાન્ય રીતે જોવા મળે છે,કારણ કે ....

વિધાન: હિમોફિલિયાથી પીડાતા વ્યક્તિઓમાં રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા માટે જવાબદાર પરિબળ $VIII$ ઉત્પન્ન થતું નથી.
કારણ: આવી વ્યક્તિઓમાં પ્રોથ્રોમ્બિન ઉત્પન્ન કરતી ત્રાકકણો (platelets) ખૂબ જ ઓછી સાંદ્રતામાં જોવા મળે છે.

રંગઅંધતા માટેનું જનીન ..... પર આવેલું હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo