એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A

    તે જન્મ પહેલાં જાતિની પરખ માટે ઉપયોગી છે.

  • B

    તે ડાઉન સિન્ડ્રોમની જાણકારી માટે વપરાય છે.

  • C

    તે તાળવામાં ફાટની જાણકારી માટે વપરાય છે.

  • D

    તે સામાન્ય રીતે સ્ત્રી $14-16$ અઠવાડિયામાં ગર્ભવતી હોય ત્યારે કરવામાં આવે છે.

Similar Questions

દાક્તરી ગર્ભનિકાલ $(MTP)$ ને ક્યાં સુધી સલામત ગણવામાં આવે છે? .

ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ નીચેનામાંથી કઈ પદ્ધતિ અપનાવે છે?

લિપીસ લુપ $IUDS$ શેના દ્વારા બનાવાય છે?

ગર્ભપાત સમયે નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે?

નીચેનામાંથી ક્યું અંતઃસ્ત્રાવી $IUD$ છે?