નીચે આપેલ ગર્ભાધાન અવરોધક વિધાન વિચારો અને ત્યાર પછી જણાવ્યા પ્રમાણે જવાબ આપો.
$(1)$ દાકતરી ગર્ભનિકાલ $(MTP)$ શરૂઆતના ટ્રાઇમેસ્ટર દરમિયાન સલામત હોય છે.
$(2)$ સામાન્ય રીતે બાળક માતાનું સ્તનપાન કરતો હોય ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ લગભગ નહીંવત્ હોય છે. (લગભગ $2$ વર્ષ સુધી)
$(3)$ આંતર ગર્ભાશય માટેના ઉપાયો $(IUDs)$ જેવા કે કૉપર- $T$ વગેરે અસરકારક ગર્ભઅવરોધક છે.
$(4)$ સમાગમ પછી ગર્ભ અવરોધક ગોળીઓ એક અઠવાડિયા સુધી લેવામાં આવે છે જે ગર્ભાધાન અટકાવે છે.
ઉપરનામાંથી કયાં બે વિધાન સાચાં છે ?

  • A

    $1, 3$

  • B

    $1, 2$

  • C

    $2, 3$

  • D

    $3, 4$

Similar Questions

કાસ્ટ્રેશન ગર્ભનિરોધનું સાધન નથી, કારણ કે :

બાળક ન હોય તેવા યુગલમાં $GIFT$ ટેકનિકથી બાળક પેદા કરવામાં મદદ થઈ શકે છે. આ પદ્ધતિનું પૂરું નામ શું છે?

પ્રયોગશાળામાં ફલન કરવાની પદ્ધતિમાં નીચેનામાંથી શેને અંડવાહિનીમાં સ્થાનાંતર કરવામાં આવે છે ?

નીચેનામાંથી કયુ અંત:સ્ત્રાવ મુક્ત કરતું $IUD$ છે ?

  • [NEET 2021]

એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?