ઈનહીબીન અંગેનું સાચું વિધાન ઓળખો.

  • A

    તે અંડપિંડના ગ્રેન્યુલોસા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને $FSH$ ના સ્રાવને અવરોધે છે.

  • B

    તે અંડપિંડના ગ્રેન્યુલોસા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને $LH$ ના સ્રાવને અવરોધે છે.

  • C

    તે શુક્રપિંડના પોષક કોષો દ્વારા ઉત્પન્ન થાય છે અને $LH$ ના સ્ત્રાવને અવરોધે છે.

  • D

    તે $LH, FSH$ અને પ્રોલેટિનના સ્રાવને અવરોધે છે.

Similar Questions

ગર્ભાવસ્થા દરમિયાન કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ માદામાં વધે ? 

માનવમાં વીર્ય પ્રવાહીમાં સૌથી ઊંચું પ્રમાણ શેનું હોય છે ?

પ્રશુક્રકોષનો કયો ભાગ શુક્રકોષનો એક્રોઝોમ રચે છે ?

 નીચેનામાંથી કઈ ગ્રંથી નર પ્રજનનતંત્રમાં જોડમાં આવેલ હોતી નથી.

માનવ પ્રથમ અર્ધીકરણને અંતે નરપ્રજનન કોષો શેમાં ફેરવાશે?