માનવ સ્ત્રીમાં અર્ધીકરણ-$II$ …..... સુધી પૂર્ણ થતું નથી. .
પુખ્તાવસ્થા
ફલન
ગર્ભાશયમાં સ્થાપન
જન્મ
અંડપિંડમાંથી પસાર થતા છેદની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
વૈજ્ઞાનિક કારણ આપો : પ્રશુક્રકોષોને શુક્રકોષમાં ફેરવવા માટે શુક્રકાયાન્તરણ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
સરટોલી કોષ શેમાં ભાગ ભજવે છે ?
શુક્રકોષો,શુક્રોત્પાદકનલીકામાં મુક્ત થવાની ક્રિયાને કહે છે
નીચેનામાંથી કઈ રચનાં એકકીય છે ?