તંતુમય ઘટકો તેમનું વિશિષ્ટ લક્ષણ છે .. .
જનનકોષ
પ્રદેહ ભૂણ
મિતાયા કોષો
સહાયક કોષો
ભ્રૂણપુટમાં પ્રવેશ બાદ પરાગનલિકાની ટોચ......દ્વારા ફૂલે છે અને ફાટે છે.
તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી એ શું સૂચવે છે ?
આવૃતબીજધારીમાં સક્રિય મહાબીજાણુ શેમાં વિકાસ પામે છે ?
ટાઇજેલિયમ.......તરીકે ઓળખાય છે.
પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ થાય છે ?