અધોમુખી અંડકમાં અંડછિદ્રની દિશા કઈ હોય છે? .
ઊર્ધ્વમુખી
અધોમુખી
જમણી બાજુ
ડાબી બાજુ
બેવડું ફલન નોવાસ્ચીન દ્ઘારા ..... માં સૌ પ્રથમ શોધવામાં આવ્યું હતું.
મહાબીજાણુધાની કોની બરાબર છે ?
ભ્રૂણપોષનું નિર્માણ ભ્રૂણનાં વિકાસને પ્રેરે છે, આવૃતબીજધારી વનસ્પતિનો ભ્રૂણપોષ .... છે.
અસંયોગીજનનની શોધ.........દ્વારા કરવામાં આવી.
કેપ્સેલાનાં નર જન્યુજનકમાં આવેલા કોષ કે કોષકેન્દ્રિકાની સંખ્યા કેટલી છે?