આપેલા વિધાનોમાંથી સાચા વિધાનને ઓળખો.
(1) સુકા વિસ્તારમાં થતા અનુક્રમણને મરૂસંચક્ર કહે છે
(2) છોડ અવસ્થાએ બારેમાસ ખુલ્લામાં ટકી શકે તેવી વનસ્પતિની અવસ્થા
(3) પરિસ્થિતિકીય અનુક્રમણથી જૈવસમાજની વાસ્તવિક વાર્ષિક નિપજમાં ઘટાડો થાય છે .
(4) પ્રાથમિક અનુકરણ માટે સરેરાશ $1000$ વર્ષનો સમય લાગે છે
પુનઃ પ્રાપ્ય સ્ત્રોત કયું નથી?
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
જો કોઈ એક નિવસનતંત્રમાં સરીસૃપોની $50$ જાતિઓ જોવા મળે છે તો તેને................ કહે છે.