પહેલો ઉદવિકાસવાદ કોણે આપ્યો?
ડાર્વિનવાદ પ્રમાણે કાર્બનિક ઉત્ક્રાંતિ શું છે?
પેરિપેટ્સ એ કોની વચ્ચેની જોડતી કડી છે?
તાજેતરમાં જીવની ઉત્પત્તિ અકાર્બનિક સંયોજનોમાંથી શક્ય નથી કારણ કે,
કોસ્મિક થીયરીના મત પ્રમાણે, સજીવ પૃથ્વી પર બીજા ગ્રહમાંથી ક્યા સ્વરૂપે આવ્યું.