“જ્યારે આપણે સમગ્ર નિવસનતંત્રનું સંરક્ષણ કરીએ કે તેનો બચાવ કરીએ ત્યારે તેની જૈવ વિવિધતાનો દરેક સ્તરે બચાવ થશે.” આ અભિગમ નીચેનાં બધાંનો સમાવેશ કરે છે. એના સિવાય

  • A

    જૈવપરિમંડલ અનામત

  • B

    બીજ નીધી

  • C

    રાષ્ટ્રીય ઉદ્યાન

  • D

    અભ્યારણ્ય

Similar Questions

જૈવ-વિવિધતા શબ્દ $........$ દ્વારા આપવામાં આવ્યો.

નિવસનતંત્રીય સેવાઓ એટલે શું ? કોઈ પણ ચાર નિવસનતંત્રીય સેવાઓ, કુદરતી નિવસનતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે તેની યાદી બનાવો. તમો નિવસનતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાનો ચાર્જ વસૂલ કરવામાં આવે તેની તરફેણમાં કે વિરુદ્ધમાં છો તે જણાવો.

નીચેનાં પાઈ ચાર્ટમાં અપૃષ્ઠવંશીની વિવિધતાં $A$ અને $B$ શું સુચવે છે? 

ખાનગી માલીકનાં હક્કો ભારત સરકારે આપ્યા છે.

ભારતમાં વિશ્વની $.......$ $\%$ ભૂમિ છે જેમાં વિશ્વસની જાતીમાં $.......$ $\%$ વિવિધતા જે પ્રભાવશાળી છે.