તમને પાણી,રાઈનું તેલ,ગ્લિસરીન અને કેરોસીન આપવામાં આવ્યા છે. આમાંથી કયા માધ્યમમાં સમાન ખૂણે ત્રાંસા આપાત થતા પ્રકાશના કિરણનું સૌથી વધુ વિચલન (વક્રીભવન) થશે?

  • A
    કેરોસીન
  • B
    પાણી
  • C
    ગ્લિસરીન
  • D
    રાઈનું તેલ

Explore More

Similar Questions

સમજાવો કે વાહનચાલકો વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરવાનું કેમ પસંદ કરે છે?

પ્રકાશ હવામાંથી હીરામાં પ્રવેશે છે,જેનો વક્રીભવનાંક $2.42$ છે. હીરામાં પ્રકાશની ઝડપની ગણતરી કરો. હવામાં પ્રકાશની ઝડપ $3.0 \times 10^{8} \text{ m s}^{-1}$ છે.

અંતર્ગોળ અરીસા વડે મળતા વાસ્તવિક પ્રતિબિંબની મોટવણી હંમેશાં ...

એક ગોલીય અરીસો અને એક પાતળા ગોલીય લેન્સ બંનેની કેન્દ્રલંબાઈ $-15 \; cm$ છે. તો તે અરીસો અને લેન્સ કયા પ્રકારના હશે?

લેન્સના પાવર માટેનું ગાણિતિક સૂત્ર આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo