નીચે આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો:
તાંબુ હવામાં સળગતું નથી, પરંતુ ગરમ ધાતુ પર કોપર $(II)$ ઓક્સાઈડનું કાળા રંગનું પડ જામી જાય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(TRUE) આ વિધાન સાચું છે.
જ્યારે તાંબાને હવામાં ગરમ કરવામાં આવે છે, ત્યારે તે સળગતું નથી (એટલે કે, તે જ્યોત ઉત્પન્ન કરતું નથી). જોકે, તે વાતાવરણીય ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કોપર $(II)$ ઓક્સાઈડ બનાવે છે, જે ધાતુની સપાટી પર કાળા રંગના પડ તરીકે દેખાય છે.
રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ છે: $2Cu(s) + O_2(g) \xrightarrow{\Delta} 2CuO(s)$ (કોપર $(II)$ ઓક્સાઈડ).

Explore More

Similar Questions

નીચેનાની સમજૂતી આપો:
$(a)$ $NaCl$ ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતું નથી,જ્યારે તે જલીય દ્રાવણમાં તેમજ પીગળિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે.
$(b)$ લોખંડની વસ્તુઓ પર ગેલ્વેનાઈઝેશન કરવામાં આવે છે.
$(c)$ $Na, K, Ca$ અને $Mg$ જેવી ધાતુઓ કુદરતમાં ક્યારેય મુક્ત અવસ્થામાં મળી આવતી નથી.

ઇકબાલે એક ચમકદાર,દ્વિસંયોજક તત્વ $M$ ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી. તેણે પ્રક્રિયા મિશ્રણમાં પરપોટા બનતા જોયા. જ્યારે આ તત્વની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવી ત્યારે પણ તેણે સમાન અવલોકનો કર્યા. સૂચવો કે તે ઉત્પન્ન થયેલા વાયુને કેવી રીતે ઓળખી શકે? બંને પ્રક્રિયાઓ માટે રાસાયણિક સમીકરણો લખો.

જ્યારે ડાયનાઈટ્રોજન વાયુ ડાયહાઈડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કયું સંયોજન બને છે?

કુદરતી વાયુનો મુખ્ય ઘટક કયો છે?

એક ધાતુ $M$ એસિડમાંથી હાઇડ્રોજન મુક્ત કરતી નથી,પરંતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાળા રંગની નીપજ આપે છે. $M$ અને કાળા રંગની નીપજને ઓળખો અને $M$ ની ઓક્સિજન સાથેની પ્રક્રિયા સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo