નીચે આપેલા વિધાન માટે ખરું કે ખોટું લખો:
$HCl$ અણુઓમાંથી $H^+$ આયનોનું અલગીકરણ પાણીની ગેરહાજરીમાં થઈ શકે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(FALSE) ખોટું.
$HCl$ જેવા એસિડ માત્ર પાણીની હાજરીમાં જ એસિડિક ગુણધર્મ દર્શાવે છે કારણ કે $HCl$ અણુઓનું $H^+$ (અથવા $H_3O^+$) આયનો અને $Cl^-$ આયનોમાં વિયોજન કરવા માટે પાણી જરૂરી છે.
પાણીની ગેરહાજરીમાં,$HCl$ સહસંયોજક અણુઓ તરીકે અસ્તિત્વ ધરાવે છે અને $H^+$ આયનો મુક્ત કરતું નથી,તેથી તે એસિડિક ગુણધર્મો દર્શાવતું નથી.

Explore More

Similar Questions

કોપર સલ્ફેટના સ્ફટિકોને એક કસનળીમાં થોડા સમય માટે ગરમ કરવામાં આવે છે. ગરમ કરવાની પ્રક્રિયા દરમિયાન કસનળીની અંદરની ઉપરની બાજુએ દેખાતા પ્રવાહીના ટીપાંનો સ્ત્રોત શું છે?

જ્યારે ઍસિડની બેઈઝ સાથે પ્રક્રિયા થાય ત્યારે શું બને છે?

કોનો એસિડ-બેઇઝ સિદ્ધાંત જલીય અને અજલીય દ્રાવણોને લાગુ પાડી શકાય છે?

રસાયણવિજ્ઞાનના શિક્ષક આર. કે. પટેલે ધોરણ $10$ માં અકાર્બનિક એસિડના ગુણધર્મો સમજાવ્યા. તેમણે જાણીજોઈને એક ગુણધર્મ ખોટો કહ્યો. તે કયો છે તે શોધો.

એક સામાન્ય બેઇઝ $B$ ની કોરી ગોળીને ખુલ્લામાં રાખતા તે ભેજ શોષી લે છે અને ચીકણી બની જાય છે. આ સંયોજન ક્લોર-આલ્કલી પ્રક્રિયાની આડપેદાશ પણ છે. $B$ ને ઓળખો. જ્યારે $B$ ની પ્રક્રિયા એસિડિક ઓક્સાઇડ સાથે કરવામાં આવે ત્યારે કયા પ્રકારની પ્રક્રિયા થાય છે? આવી એક પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo