ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ગેલિલિયોનો જડત્વનો નિયમ એ ન્યૂટનના ગતિના નિયમોનો આધાર હતો.
ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ: જ્યાં સુધી કોઈ બાહ્ય બળ દ્વારા પદાર્થને અન્યથા વર્તવા માટે મજબૂર કરવામાં ન આવે ત્યાં સુધી દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા સુરેખ પથ પર અચળ વેગી ગતિની અવસ્થામાં રહે છે.
સ્થિર પદાર્થ અથવા અચળ વેગથી ગતિ કરતો પદાર્થ,બંને શૂન્ય પ્રવેગ દર્શાવે છે. તેથી,ન્યૂટનના પ્રથમ નિયમને નીચે મુજબ સમજાવી શકાય:
બળ એ એક ભૌતિક રાશિ છે જે સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકે છે અને જે પદાર્થના વેગમાં ફેરફાર કરી શકે છે.
ટૂંકમાં,જે ભૌતિક રાશિ પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન કરી શકે છે તેને બળ કહેવામાં આવે છે.
ન્યૂટનના પ્રથમ નિયમ પરથી બળનું મૂલ્ય જાણી શકાતું નથી. આ તેની મર્યાદા છે.

Explore More

Similar Questions

ગતિ અંગે એરિસ્ટોટલનો અભિપ્રાય શું હતો? તે કેવી રીતે ખોટો હતો? તેની દલીલમાં ખામી શું છે?

પદાર્થના કયા ગુણધર્મને કારણે પદાર્થ પોતાની ગતિની અવસ્થા બદલાય તેવા પ્રયત્નનો વિરોધ કરે છે?

ચાલતી બસમાંથી નીચે ઉતરતી વ્યક્તિ આગળની તરફ કેમ પડે છે?

બસ જ્યારે અચાનક વળાંક લે છે ત્યારે બસમાં ઉભેલા મુસાફરો બહારની તરફ ફેંકાય છે. આ ઘટના શેના કારણે થાય છે?

દોરી સાથે બાંધેલો પથ્થર વર્તુળાકાર માર્ગે ફરે છે. જો દોરી કાપી નાખવામાં આવે,તો પથ્થર વર્તુળથી દૂર ફેંકાય છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo