ક્લોરોબેન્ઝીનના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    $Cl$ એ ઓર્થો/પેરા નિર્દેશક છે
  • B
    $Cl$ એ $+M$ અસર દર્શાવે છે
  • C
    $Cl$ એ વલયને નિષ્ક્રિય કરનાર (ring deactivating) છે
  • D
    $Cl$ એ મેટા નિર્દેશક છે

Explore More

Similar Questions

વિધાન : $4-$નાઈટ્રોક્લોરોબેન્ઝીન,ક્લોરોબેન્ઝીન કરતા ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રક્રિયા વધુ સરળતાથી આપે છે.
કારણ : ક્લોરોબેન્ઝીન ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રક્રિયા એલિમિનેશન-એડિશન (વિલોપન-યોગશીલ) ક્રિયાવિધિ દ્વારા આપે છે,જ્યારે $4-$નાઈટ્રોક્લોરોબેન્ઝીન એડિશન-એલિમિનેશન (યોગશીલ-વિલોપન) ક્રિયાવિધિ દ્વારા આપે છે.

નીચેની પ્રક્રિયામાં $A$ ને ઓળખો.
$A \text{ (વધારે)} + \text{એસીટાઇલ ક્લોરાઇડ (વધારે)}$ $\xrightarrow[AlCl_3]{\text{નિર્જળ}} 1-\text{ક્લોરોએસીટોફિનોન} + 4-\text{ક્લોરોએસીટોફિનોન}$

ક્લોરોસાયક્લોહેક્સેનની તુલનામાં,નીચેનામાંથી કયા વિધાનો ક્લોરોબેન્ઝીન માટે યોગ્ય રીતે લાગુ પડે છે?
$A$. ક્લોરિન પરમાણુઓ પર ઋણ વીજભારનું મૂલ્ય વધારે છે.
$B$. $C-Cl$ બંધ આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે છે.
$C$. $C-Cl$ બંધ ઓછો ધ્રુવીય છે.
$D$. એરોમેટિક વલયના વિસ્થાનિકૃત ઇલેક્ટ્રોન અને ક્લોરિનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણને કારણે $C-Cl$ બંધ લાંબો છે.
$E$. $C-Cl$ બંધ કાર્બનના $sp^2$ સંકૃત કક્ષકનો ઉપયોગ કરીને રચાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેની પ્રતિક્રિયા શ્રેણીમાં $A$ અને $B$ ને ઓળખો.

આપેલ પ્રક્રિયાની નીપજ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo