તાપમાનમાં વધારો થવાથી,નીચેનામાંથી કઈ સાંદ્રતા બદલાય છે?

  • A
    મોલાલિટી
  • B
    દ્રાવ્યનો વજન અંશ
  • C
    મોલારિટી
  • D
    મોલ અંશ

Explore More

Similar Questions

દ્રાવણમાં ઘટકોના મોલ અંશના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$900 \text{ g}$ પાણી ધરાવતા જલીય યુરિયા દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ $0.05$ છે. જો દ્રાવણની ઘનતા $1.2 \text{ g cm}^{-3}$ હોય,તો યુરિયાના દ્રાવણની મોલારિટી કેટલી થાય? (આપેલ માહિતી: યુરિયા અને પાણીના મોલર દળ અનુક્રમે $60 \text{ g mol}^{-1}$ અને $18 \text{ g mol}^{-1}$ છે)

વ્યાપારી ધોરણે વેચાતું સાંદ્ર $HCl$ દળથી $35 \%$ $HCl$ છે. જો આ વ્યાપારી એસિડની ઘનતા $1.46 \ g/mL$ હોય,તો આ દ્રાવણની મોલારિટી $....M$ છે.
(પરમાણ્વીય દળ : $Cl = 35.5 \ amu, H = 1 \ amu$)

શુદ્ધ પાણીની મોલારીટી = $......$

સાંદ્રતા દર્શાવવાની નીચેનામાંથી કઈ પદ્ધતિ તાપમાનથી સ્વતંત્ર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo