કોપર સલ્ફેટના જલીય દ્રાવણની $pH$ $7$ કરતા ઓછી કેમ હોય છે?

  • A
    તે પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝનો ક્ષાર છે.
  • B
    તે નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝનો ક્ષાર છે.
  • C
    તે પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝનો ક્ષાર છે.
  • D
    તે નિર્બળ એસિડ અને પ્રબળ બેઇઝનો ક્ષાર છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ક્ષાર પ્રબળ બેઇઝ અને નિર્બળ એસિડમાંથી બનેલો છે?

સંતુલન પ્રક્રિયા $HCOO^{-} + H_2O \rightleftharpoons HCOOH + OH^{-}$ માટે સંતુલન અચળાંક શોધો.
આપેલ છે કે ફોર્મિક એસિડનો વિયોજન અચળાંક $K_a(HCOOH) = 1.8 \times 10^{-4}$ છે.

નીચેનામાંથી કયા સંયોજનના જલીય દ્રાવણનો $pH$ સૌથી વધુ હશે?

શું તમે અપેક્ષા રાખો છો કે જ્યારે એલ્યુમિનિયમ $(III)$ ક્લોરાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડને અલગ-અલગ $(i)$ સામાન્ય પાણી,$(ii)$ એસિડિક પાણી અને $(iii)$ આલ્કલાઇન પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે દ્રાવણમાં અલગ-અલગ નીપજો મળે? જ્યાં જરૂરી હોય ત્યાં સમીકરણો લખો.

$0.003 \ M$ જલીય દ્રાવણમાં $NaOCN$ ના જળવિભાજનની ટકાવારી ગણો ($HOCN$ માટે $K_a = 3.33 \times 10^{-4} \ M$) .....$\%$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo