આયનીય સંયોજનો ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કેમ કરતા નથી?

  • A
    તેઓ સખત સ્ફટિકમય બંધારણ ધરાવે છે.
  • B
    આયનો મુક્ત રીતે હલનચલન કરી શકતા નથી.
  • C
    $A$ અને $B$ બંને.
  • D
    તેઓ સ્વભાવે સહસંયોજક હોય છે.

Explore More

Similar Questions

ધાતુઓક્સાઈડમાંથી ધાતુ મેળવવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?

એક તત્વ $A$ હવામાં સોનેરી પીળી જ્યોત સાથે સળગે છે. તે બીજા તત્વ $B$ (પરમાણુ ક્રમાંક $17$) સાથે પ્રક્રિયા કરીને નીપજ $C$ આપે છે. નીપજ $C$ ના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરવાથી સંયોજન $D$ મળે છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. $A$,$B$,$C$ અને $D$ ને ઓળખો. તેમજ તેમાં થતી પ્રક્રિયાઓના સમીકરણો લખો.

Difficult
View Solution

કયું અધાતુ તત્વ ચળકાટ ધરાવે છે?

સામાન્ય રીતે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે. નીચેનામાંથી કયો એસિડ મોટાભાગની ધાતુઓ સાથે પ્રક્રિયા કરવા પર હાઇડ્રોજન વાયુ આપતો નથી ($Mn$ અને $Mg$ સિવાય)?

ઝીંક $(Zn)$ ધાતુનો ટુકડો નીચેના પૈકી કયા ક્ષારના દ્રાવણમાંથી ધાતુનું વિસ્થાપન કરી શકતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo