પરમાણ્વીય દળના એકમ $amu$ ને કયા સંકેત દ્વારા બદલવામાં આવ્યો છે?

  • A
    $u$
  • B
    $A$
  • C
    $M$
  • D
    $n$

Explore More

Similar Questions

જ્યારે બે તત્વોના વજન એકબીજા સાથે જોડાય છે,ત્યારે તેમનો ગુણોત્તર એ તેમના ...... નો ગુણોત્તર હોય છે.

$0.45 \ g$ એસિડ (આણ્વીય દળ $= 90$) ને સંપૂર્ણ તટસ્થીકરણ માટે $20 \ mL$ $0.5 \ N$ $KOH$ ની જરૂર પડે છે. એસિડની બેઝિકતા કેટલી છે?

જો $74.5 \ g$ ધાત્વિક ક્લોરાઈડમાં $35.5 \ g$ ક્લોરિન હોય,તો ધાતુનો તુલ્યભાર ...... હશે.

જો $1 \ L$ વાયુનું વજન $2 \ g$ હોય,તો તેની બાષ્પઘનતા અને અણુભાર અનુક્રમે ..... છે.

Difficult
View Solution

એક તત્વના ત્રણ આઈસોટોપ્સ છે અને તેમના આઈસોટોપિક વજન $11, 12, 13$ એકમ છે અને પ્રકૃતિમાં તેમની ટકાવારી અનુક્રમે $80 \%, 15 \%, 5 \%$ છે,તો તત્વનું સરેરાશ પરમાણુ વજન કેટલું થશે $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo