ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા દળ સંચયના નિયમનું પરિણામ છે?

  • A
    પરમાણુઓ અવિભાજ્ય કણો છે,જે રાસાયણિક પ્રક્રિયામાં સર્જી શકાતા નથી કે તેનો નાશ કરી શકાતો નથી.
  • B
    આપેલ તત્વના તમામ પરમાણુઓ સમાન ગુણધર્મો ધરાવે છે,જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય છે.
  • C
    પરમાણુઓ સંયોજનો બનાવવા માટે નાની પૂર્ણ સંખ્યાઓના ગુણોત્તરમાં જોડાય છે.
  • D
    આપેલ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે.

Explore More

Similar Questions

$100\,g$ સોડિયમ કે $100\,g$ લોખંડ (આપેલ છે,$Na$ નું પરમાણ્વીય દળ $= 23\,u, Fe = 56\,u$),કોની પાસે પરમાણુઓની સંખ્યા વધુ છે?

$H_2$,$O_2$ અને $Cl_2$ ના આણ્વીય દળની ગણતરી કરો.

નીચે આપેલા સંયોજનોમાં રહેલા તત્વોના નામ આપો:
$(a)$ ક્વિક લાઈમ (કળી ચૂનો)
$(b)$ હાઈડ્રોજન બ્રોમાઈડ
$(c)$ બેકિંગ પાવડર
$(d)$ પોટેશિયમ સલ્ફેટ

$ZnO, Na_2O, K_2CO_3$ ના સૂત્ર એકમ દળની ગણતરી કરો,જ્યાં પરમાણ્વીય દળ $Zn=65\,u, Na=23\,u, K=39\,u, C=12\,u$ અને $O=16\,u$ આપેલ છે.

$16 \, g$ ઘન સલ્ફરમાં રહેલા સલ્ફર $(S_8)$ ના અણુઓની સંખ્યાની ગણતરી કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo