આહારશૃંખલામાં દ્વિતીય પોષક સ્તર તરીકે કયા સજીવો હોય છે?

  • A
    તૃણાહારીઓ
  • B
    માંસાહારીઓ
  • C
    વિઘટકો
  • D
    ઉત્પાદકો

Explore More

Similar Questions

વાતાવરણમાં ઓઝોન સ્તરનું એક મહત્વનું કાર્ય જણાવો. તે ત્યાં કેવી રીતે બને છે? ઓઝોન સ્તરના ક્ષય (ઘટાડા) માટે કયા સંયોજનો જવાબદાર છે? આ સંયોજનો વાતાવરણમાં કેવી રીતે પ્રવેશે છે?

તૃણાહારીઓ કયા પ્રકારના જૈવિક ઘટકો છે?

પરિસ્થિતિકીય તંત્રમાં વિઘટકો

જો આહાર શૃંખલાના પ્રથમ પોષક સ્તરે ઉપલબ્ધ ઉર્જા $10,000 \, J$ હોય,તો બીજા પોષક સ્તરના સજીવો માટે કેટલી ઉર્જા ઉપલબ્ધ હશે?

ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકની પ્લેટોનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo