નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    આલ્જિન અને કેરેજીન એ લીલની પેદાશો છે
  • B
    અગર-અગર જેલિડિયમ અને ગ્રેસીલેરિયામાંથી મેળવવામાં આવે છે
  • C
    ક્લોરેલા અને સ્પિર્યુલિનાનો ઉપયોગ અવકાશયાત્રીઓ ખોરાક તરીકે કરે છે
  • D
    મેનિટોલ એ રોડોફાયસીમાં સંગ્રહિત ખોરાક છે

Explore More

Similar Questions

$p-n$ ફોટોડાયોડ $2.0\, eV$ ના બેન્ડ ગેપ ધરાવતા પદાર્થમાંથી બનાવવામાં આવે છે. આ પદાર્થ દ્વારા શોષી શકાતા વિકિરણની લઘુત્તમ આવૃત્તિ આશરે કેટલી હશે?

મનુષ્યોમાં $X$-રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનો હંમેશા:

જ્યારે ઇથાઇલ આલ્કોહોલની પ્રક્રિયા $NaOH$ ની હાજરીમાં ક્લોરિન સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

બુલેટપ્રૂફ જેકેટ બનાવવા માટે વપરાતા કેવલરનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો,જો તેમાં $70.6 \% \, C, 4.2 \% \, H, 11.8 \% \, N$ અને $13.4 \% \, O$ હોય.

અંકુરણ દરમિયાન અનાજના દાણામાં ખોરાક સામગ્રીના ચયાપચયમાં સામેલ અંતઃસ્ત્રાવ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo