દ્રવ્યની ત્રણ અવસ્થાઓ એટલે કે ઘન,પ્રવાહી અને વાયુ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    ઘનના અણુઓ પાસે સૌથી ઓછી ઉર્જા હોય છે જ્યારે વાયુના અણુઓ પાસે સૌથી વધુ ઉર્જા હોય છે.
  • B
    ઘનની ઘનતા સૌથી વધુ હોય છે જ્યારે વાયુઓની ઘનતા સૌથી ઓછી હોય છે.
  • C
    વાયુઓ,પ્રવાહીની જેમ ચોક્કસ કદ ધરાવે છે.
  • D
    ઘનના અણુઓ કંપનશીલ ગતિ ધરાવે છે.

Explore More

Similar Questions

પારાના નાના ટીપાના નીચેનામાંથી કયા ગુણધર્મનો ઉપયોગ પારાના ટીપાના ગોળાકાર આકારને સમજાવવા માટે કરી શકાય છે?

જો $O_2$ ના કેટલાક મોલ $18 \ sec$ માં પ્રસરણ પામે અને તેટલા જ મોલ અન્ય વાયુ $45 \ sec$ માં પ્રસરણ પામે,તો અજ્ઞાત વાયુનું આણ્વીય દળ કેટલું હશે?

પ્રવાહીની સૌથી નીચી ઊર્જા અવસ્થામાં કયો આકાર હોય છે?

કોલકત્તા,ચેન્નઈ અને મુંબઈમાં $0\,^oC$ તાપમાને દબાણ કેટલું હશે ($,bar$ માં)?

જ્યારે ખાલી પાત્રમાં $SO_2$ અને $O_2$ ના સમાન વજનનું મિશ્રણ લેવામાં આવે છે,ત્યારે $O_2$ ના આંશિક દબાણનો કુલ દબાણ સાથેનો ગુણોત્તર ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo