નીચેનામાંથી કયું વિધાન ખોટું છે $?$

  • A
    જ્યારે $H_2$ અણુઓને ઊંચા તાપમાને $UV$ વિકિરણો સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે પરમાણ્વીય હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે.
  • B
    $2000 \ K$ ની આસપાસ,ડાયહાઇડ્રોજનનું તેના પરમાણુઓમાં વિયોજન લગભગ $8.1 \ \%$ છે.
  • C
    $H_2$ ની બંધ વિયોજન એન્થાલ્પી એકલ બંધ ધરાવતા દ્વિપરમાણ્વીય વાયુરૂપ અણુઓમાં સૌથી વધુ છે.
  • D
    ઝિંકની $HCl$ તેમજ $NaOH_{(aq)}$ સાથે પ્રક્રિયા કરવાથી ડાયહાઇડ્રોજન ઉત્પન્ન થાય છે.

Explore More

Similar Questions

કેલ્શિયમ ઈમાઈડનું જળવિભાજન કરવાથી વાયુ $(B)$ મળે છે,જેનું બ્લીચિંગ પાવડર દ્વારા ઓક્સિડેશન કરવાથી વાયુ $(C)$ મળે છે. વાયુ $(C)$ ની મેગ્નેશિયમ સાથે પ્રતિક્રિયા કરવાથી સંયોજન $(D)$ મળે છે. $(D)$ નું જળવિભાજન કરવાથી ફરીથી વાયુ $(B)$ મળે છે. $(B)$,$(C)$ અને $(D)$ શું છે?

હાઇડ્રેઝોઇક એસિડને ગરમ કરવાથી શું બને છે?

એમોનિયમ નાઈટ્રેટને ગરમ કરવાથી તેનું વિઘટન શેમાં થાય છે?

ડ્યુટેરોન (deuteron) માં શું હોય છે?

જ્યારે સાંદ્ર $H_2SO_4$ ખાંડના સંપર્કમાં આવે છે,ત્યારે તે કાળી પડી જાય છે,તેનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo