માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

  • [AIPMT 2010]
  • A

    વિખંડન પામ્યા વગરના ફલિતાંડમાં સરખા પ્રમાણમાં કોષરસ હોય છે પરંતુ $DNA$ નું પ્રમાણ ઘણું વધારે હોય છે.

  • B

    વિખંડન પામ્યા વગરના ફલિતાંડમાં ઘણા ઓછા પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.

  • C

    તેમાં વધુ અથવા ઓછા પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.

  • D

    વિખંડન પામ્યા વગરના ફલિતાંડ કરતાં વધુ પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.

Similar Questions

વિખંડન દરમિયાન, ભ્રૂણ માટે શું સાચું છે ?

સસ્તનપ્રાણીમાં શુક્રકોષ જોડાણ માટેના ગ્રાહકો (રીસેપ્ટર્સ) શેના પર આવેલા હોય છે ?

  • [NEET 2021]

માનવમાં ગર્ભધારણ અને ગર્ભવિકાસની પ્રક્રિયા વિશે નોંધ લખો. 

માદામાં ગર્ભવિકાસ માટેનો સાચો ક્રમ જણાવો.

અંડકોષનું ફલન એટલે

$(1)$ અંડકોષજનનની ક્રિયાની સમાપ્તી

$(2)$ અર્ધિકરણનાં બિજા વિભાજનની સમાપ્તી પ્રેરે

$(3)$ કોર્પસલ્યુટીયમનું વિધટન થાય

$(4)$ રૂધિરમાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ જાળવવા માટેનો સંકેત

$(5)$ ફલીતાંડનું નિર્માણ