માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
વિખંડન પામ્યા વગરના ફલિતાંડમાં સરખા પ્રમાણમાં કોષરસ હોય છે પરંતુ $DNA$ નું પ્રમાણ ઘણું વધારે હોય છે.
વિખંડન પામ્યા વગરના ફલિતાંડમાં ઘણા ઓછા પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.
તેમાં વધુ અથવા ઓછા પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.
વિખંડન પામ્યા વગરના ફલિતાંડ કરતાં વધુ પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.
આવનારી સંતતી નર બનશે કે માદા તેનો આધાર કોના પર હોય છે.
ગર્ભસ્થાપન દરમિયાન, બ્લાસ્ટોસાઈટ્સ ગર્ભાશયનાં કયા સ્તરમાં ખૂંપે છે ?
ફલન ક્યાં થાય છે ?
કોષવિભેદન થવાની શરૂઆતની પ્રક્રિયા.....માં અંત પામે છે.
મનુષ્યનાં ફલિતાંડનાં વિખંડન માટે શું સાચું છે ?