માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

  • [AIPMT 2010]
  • A

    વિખંડન પામ્યા વગરના ફલિતાંડમાં સરખા પ્રમાણમાં કોષરસ હોય છે પરંતુ $DNA$ નું પ્રમાણ ઘણું વધારે હોય છે.

  • B

    વિખંડન પામ્યા વગરના ફલિતાંડમાં ઘણા ઓછા પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.

  • C

    તેમાં વધુ અથવા ઓછા પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.

  • D

    વિખંડન પામ્યા વગરના ફલિતાંડ કરતાં વધુ પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.

Similar Questions

આવનારી સંતતી નર બનશે કે માદા તેનો આધાર કોના પર હોય છે.

ગર્ભસ્થાપન દરમિયાન, બ્લાસ્ટોસાઈટ્‌સ ગર્ભાશયનાં કયા સ્તરમાં ખૂંપે છે ?

ફલન ક્યાં થાય છે ?

કોષવિભેદન થવાની શરૂઆતની પ્રક્રિયા.....માં અંત પામે છે.

મનુષ્યનાં ફલિતાંડનાં વિખંડન માટે શું સાચું છે ?