માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
વિખંડન પામ્યા વગરના ફલિતાંડમાં સરખા પ્રમાણમાં કોષરસ હોય છે પરંતુ $DNA$ નું પ્રમાણ ઘણું વધારે હોય છે.
વિખંડન પામ્યા વગરના ફલિતાંડમાં ઘણા ઓછા પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.
તેમાં વધુ અથવા ઓછા પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.
વિખંડન પામ્યા વગરના ફલિતાંડ કરતાં વધુ પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.
વિખંડન દરમિયાન, ભ્રૂણ માટે શું સાચું છે ?
સસ્તનપ્રાણીમાં શુક્રકોષ જોડાણ માટેના ગ્રાહકો (રીસેપ્ટર્સ) શેના પર આવેલા હોય છે ?
માનવમાં ગર્ભધારણ અને ગર્ભવિકાસની પ્રક્રિયા વિશે નોંધ લખો.
માદામાં ગર્ભવિકાસ માટેનો સાચો ક્રમ જણાવો.
અંડકોષનું ફલન એટલે
$(1)$ અંડકોષજનનની ક્રિયાની સમાપ્તી
$(2)$ અર્ધિકરણનાં બિજા વિભાજનની સમાપ્તી પ્રેરે
$(3)$ કોર્પસલ્યુટીયમનું વિધટન થાય
$(4)$ રૂધિરમાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ જાળવવા માટેનો સંકેત
$(5)$ ફલીતાંડનું નિર્માણ