માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
વિખંડન પામ્યા વગરના ફલિતાંડમાં સરખા પ્રમાણમાં કોષરસ હોય છે પરંતુ $DNA$ નું પ્રમાણ ઘણું વધારે હોય છે.
વિખંડન પામ્યા વગરના ફલિતાંડમાં ઘણા ઓછા પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.
તેમાં વધુ અથવા ઓછા પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.
વિખંડન પામ્યા વગરના ફલિતાંડ કરતાં વધુ પ્રમાણમાં કોષરસ અને $DNA$ હોય છે.
કોણ ગર્ભ તરીકે વિભેદન પામે છે ?
વૈજ્ઞાનિક કારણ આપો : ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે.
ફલન એ......
યુગ્મનજ સમસૂત્રીભાજન દરમિયાન અંડવાહિનીનાં....માંથી પસાર થાય, ત્યારે વિખંડન થયું તેમ કહેવાય.
કોના શુક્રકોષ સાથેનાં જોડાણથી દ્વિકીય ફલિતાંડ બને છે.