માનવ શુક્રકોષના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [AIPMT 2010]
  • A

    એક્રોઝોમમાં શંકુ આકાર અણીદાર રચના હોય છે જે અંડકોષમાં છિદ્ર પાડવામાં અને અંદર પ્રવેશવામાં વપરાય છે. પરિણામે ફલન શક્ય બને છે.

  • B

    શુક્રકોષના એક્રોઝોમનું લાયસીન અંડાવરણને ઓગાળે છે અને ફલનમાં મદદ કરે છે.

  • C

    એક્રોઝોમ એ સંવેદી રચના તરીકે વર્તે છે અને શુક્રકોષને અંડકોષ તરફ લઈ જાય છે.

  • D

    એક્રોઝોમ કોઈ ખાસ કાર્ય કરતું નથી.

Similar Questions

ફલિતાંડના વિભાજનથી બનતા ગર્ભકોષ્ઠી કોષોની પ્રક્રિયાને શું કહે છે ?

બ્લાસ્ટોસીસ્ટ એ બ્લાસ્ટોમીયરમાં બાહ્યસ્તર રચે છે જેને _ _$A$_ _ અને અંદરના કોષનું સમુહ ટ્રોફોબ્લાસ્ટ જોડાય, જેને _ _$ B$_ _ કહે છે.

કોષની બાબતે અસંગત પસંદ કરો.

ફલિતાંડ સ્થાપન પહેલાં અસંખ્ય વિકાસના તબક્કાઓમાંથી પસાર થાય છે. બધી જ અવસ્થાઓને ટૂંકમાં આકૃતિ દ્વારા વર્ણવો. 

 બાળકની જાતીનું નિશ્ચયન કોના દ્વારા થાય છે ?