માનવ શુક્રકોષના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
એક્રોઝોમમાં શંકુ આકાર અણીદાર રચના હોય છે જે અંડકોષમાં છિદ્ર પાડવામાં અને અંદર પ્રવેશવામાં વપરાય છે. પરિણામે ફલન શક્ય બને છે.
શુક્રકોષના એક્રોઝોમનું લાયસીન અંડાવરણને ઓગાળે છે અને ફલનમાં મદદ કરે છે.
એક્રોઝોમ એ સંવેદી રચના તરીકે વર્તે છે અને શુક્રકોષને અંડકોષ તરફ લઈ જાય છે.
એક્રોઝોમ કોઈ ખાસ કાર્ય કરતું નથી.
માદામાં ગર્ભવિકાસ માટેનો સાચો ક્રમ જણાવો.
માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
માણસના ફલિતાંડના વિખંડન બાબતમાં સાચું શું છે ?
માનવગર્ભમાં બાહ્ય ભૂણીય કલાઓ શેમાંથી બને છે?
આપણા સમાજમાં સ્ત્રીઓને ઘણી વાર પુત્રીઓને જન્મ આપવા માટે જવાબદાર ગણવામાં આવે છે. તમે સમજાવી શકો છો કે આ સાચું કેમ નથી ?