માનવ શુક્રકોષના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [AIPMT 2010]
  • A

    એક્રોઝોમમાં શંકુ આકાર અણીદાર રચના હોય છે જે અંડકોષમાં છિદ્ર પાડવામાં અને અંદર પ્રવેશવામાં વપરાય છે. પરિણામે ફલન શક્ય બને છે.

  • B

    શુક્રકોષના એક્રોઝોમનું લાયસીન અંડાવરણને ઓગાળે છે અને ફલનમાં મદદ કરે છે.

  • C

    એક્રોઝોમ એ સંવેદી રચના તરીકે વર્તે છે અને શુક્રકોષને અંડકોષ તરફ લઈ જાય છે.

  • D

    એક્રોઝોમ કોઈ ખાસ કાર્ય કરતું નથી.

Similar Questions

માદામાં ગર્ભવિકાસ માટેનો સાચો ક્રમ જણાવો.

માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

માણસના ફલિતાંડના વિખંડન બાબતમાં સાચું શું છે ?

  • [AIPMT 1994]

માનવગર્ભમાં બાહ્ય ભૂણીય કલાઓ શેમાંથી બને છે?

  • [AIPMT 1994]

આપણા સમાજમાં સ્ત્રીઓને ઘણી વાર પુત્રીઓને જન્મ આપવા માટે જવાબદાર ગણવામાં આવે છે. તમે સમજાવી શકો છો કે આ સાચું કેમ નથી ?