નીચેનામાંથી કયો ગુણધર્મ સામાન્ય રીતે આયનિક સંયોજનો દ્વારા દર્શાવવામાં આવતો નથી?

  • A
    પાણીમાં દ્રાવ્યતા
  • B
    ઊંચા ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ
  • C
    ઘન અવસ્થામાં વિદ્યુત વાહકતા
  • D
    પીગળેલી અવસ્થામાં વિદ્યુત વાહકતા

Explore More

Similar Questions

ઓછી અને મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સલ્ફાઇડ અયસ્કમાંથી નિષ્કર્ષિત કરવા માટેના સોપાન જણાવો.

રેલવેના પાટા જોડવા માટે સંયોજન $X$ અને એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે.
$(a)$ સંયોજન $X$ ને ઓળખો.
$(b)$ પ્રક્રિયાનું નામ આપો.
$(c)$ તેની રાસાયણિક પ્રક્રિયા લખો.

જ્યારે સલ્ફર ડાયૉક્સાઈડ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કયો ઍસિડ બને છે?

$(a)$ એક અયસ્કને હવામાં ગરમ કરતા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે છે. આ ધાતુને તેની અયસ્કમાંથી નિષ્કર્ષિત કરવા માટે જરૂરી દરેક ધાતુશાસ્ત્રીય સોપાનની પદ્ધતિના નામ આપો.
$(b)$ નીચેનામાંથી કઈ પ્રક્રિયા થશે અને કઈ નહીં,તે જણાવો અને દરેક માટે યોગ્ય કારણ આપો.
$Zn(s) + CuSO_4(aq) \rightarrow ZnSO_4(aq) + Cu(s)$
$Fe(s) + ZnSO_4(aq) \rightarrow FeSO_4(aq) + Zn(s)$

Difficult
View Solution

નીચેના માટે કારણો આપો:
$(a)$ સામાન્ય રીતે ધાતુઓ તેમની મુક્ત અવસ્થામાં જોવા મળતી નથી.
$(b)$ ધાતુઓ ઉષ્માની સુવાહક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo