$t$-બ્યુટાઇલ બ્રોમાઇડનું જલીય $NaOH$ સાથે જળવિભાજન કરવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    પ્રક્રિયા $S_{N}1$ ક્રિયાવિધિ દ્વારા થાય છે
  • B
    બનતી મધ્યવર્તી નીપજ કાર્બોકેટાયન છે
  • C
    આલ્કલીની સાંદ્રતા બમણી કરવાથી પ્રક્રિયાનો વેગ બમણો થાય છે
  • D
    $t$-બ્યુટાઇલ બ્રોમાઇડની સાંદ્રતા બમણી કરવાથી પ્રક્રિયાનો વેગ બમણો થાય છે

Explore More

Similar Questions

નીચેની હેલોજન સંયોજનોની જોડીમાં,કયું સંયોજન ઝડપી $S_N 1$ પ્રક્રિયા આપે છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

એક સંયોજન $A$ $(C_5H_{10}Cl_2)$ નું જળવિભાજન કરતા $C_5H_{10}O$ મળે છે,જે $NH_2OH$ સાથે પ્રક્રિયા કરે છે,આયોડોફોર્મ બનાવે છે,પરંતુ ફેહલિંગ કસોટી આપતું નથી. $A$ શું છે?

$S_N^1$ પ્રક્રિયા શેમાં ઝડપી છે?

$2-$બ્રોમોપેન્ટેનમાંથી પેન્ટ$-2-$ઈન બનવાની વિલોપન પ્રક્રિયામાં નીચેનામાંથી કયા સમાવિષ્ટ છે?
$a$. $\beta-$વિલોપન પ્રક્રિયા
$b$. ઝાયત્સેવના નિયમનું પાલન
$c$. ડીહાઈડ્રોહેલોજનેશન પ્રક્રિયા
$d$. નિર્જલીકરણ (ડીહાઈડ્રેશન) પ્રક્રિયા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo