નીચે પૈકી કઈ પધ્ધતિ જૈવ વિવિધતાના સ્વ-સ્થાન સંરક્ષણ માટેની પધ્ધતિ નથી ?

  • [NEET 2019]
  • A

    આરક્ષિત જૈવાવરણ (બાયોસ્ફીયર રીઝર્વ)

  • B

    વન્યજીવ અભયારણ્ય (વાઈલ્ડ લાઈફ સેન્ચુરી)

  • C

    વનસ્પતિ ઉદ્યાન

  • D

    પવિત્ર સ્થાનો

Similar Questions

પૃથ્વી સમિતિ $1992 $ માં રીઓ ડેજેનેરો માં યોજાયો હતો જેને પરિણામે ......

ભારતમાં આવેલાં સ્વસ્થાન સંરક્ષણ મુજબ યોગ્ય જોડકાં જોડો.

કોલમ$-I$ કોલમ$-II$
$(P)$  જૈવાવરણ આરક્ષિત વિસ્તારો $(I)$  $14$
$(Q)$  રાષ્ટ્રીય ઉદ્યાનો $(II)$  $448$
$(R)$  વન્યજીવન અભયારણ્યો $(III)$  $90$

જૈવ વિવિધતાના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.

  • [AIPMT 2012]

વૈજ્ઞાનિક કારણો આપો : વન્યજીવન આપણી જનીન બેંકનું કાર્ય કરે છે.

જૈવવિવિધતાના તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો (હોટસ્પોટ્સ)નું સંરક્ષણ કેવી રીતે એકલા $30 \%$ સુધી ચાલુ રહેલ લુપ્તતાના દરમાં ઘટાડી શકાય છે ?