નીચેનામાંથી કયું નિવસનતંત્રનું કાર્યાત્મક એકમ નથી?

  • A
    ઉર્જા પ્રવાહ
  • B
    વિઘટન
  • C
    ઉત્પાદકતા
  • D
    સ્તરીકરણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

પરિસ્થિતિકીય તંત્ર (Ecosystem) નું ગતિશીલ પાસું કયું છે?

વનસ્પતિઓ દ્વારા સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય છે અને પ્રાણીઓમાં આ રાસાયણિક ઊર્જાનું ગતિજ અથવા ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા શું દર્શાવે છે?

આહાર શૃંખલાના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા ગણાય છે?
$(1)$ વિસ્તારમાંથી $80\%$ વાઘને દૂર કરવાના પરિણામે વનસ્પતિની વૃદ્ધિમાં ખૂબ જ વધારો થાય છે.
$(2)$ મોટાભાગના માંસાહારીઓને દૂર કરવાના પરિણામે હરણની વસ્તીમાં વધારો થાય છે.
$(3)$ ઉર્જાના વ્યયને કારણે આહાર શૃંખલાની લંબાઈ સામાન્ય રીતે $3-4$ પોષક સ્તરો સુધી મર્યાદિત હોય છે.
$(4)$ આહાર શૃંખલાની લંબાઈ $2$ થી $8$ પોષક સ્તરો સુધી અલગ હોઈ શકે છે.

નીચેનામાંથી કોનો સમાવેશ અવસાદી ચક્રમાં કરી શકાતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo