નીચેના પૈકી કયું લાક્ષણિક લક્ષણ કૃષિભૂમિ નિવસનતંત્રનું હોય

  • [NEET 2016]
  • A

    નીંદામણની ગેરહાજરી

  • B

    નિવસનતંત્રીય અનુક્રમણ

  • C

    ભૂમિ (જનીન) ના સજીવોની ગેરહાજરી

  • D

    ઓછા પ્રમાણમાં જનીનિક વિવિધતા

Similar Questions

જલ-આરંભી અનુક્રમણના તબકકાઓ યોગ્ય ક્રમમાં ગોઠવો.

જલજ વસવાટને અનુલક્ષીને અનુક્રમણનો દમ ઓળખો.

નીચે આપેલ કઈ કક્ષાએ કદની દ્રષ્ટિએ સંકાલ્પનિક નથી ?

ઊંડા સમુદ્રમાં ઉષ્ણજળમાર્ગના નિવસનતંત્રના પ્રાથમિક ઉત્પાદકો કયા છે?

  • [NEET 2016]

ઉપર આપેલ લાક્ષણિક્તાઓ પૈકી કેટલી પ્રાથમિક અનુક્રમણ સાથે સંકળાયેલી છે?