નીચેના પૈકી કયું લાક્ષણિક લક્ષણ કૃષિભૂમિ નિવસનતંત્રનું હોય

  • [NEET 2016]
  • A

    નીંદામણની ગેરહાજરી

  • B

    નિવસનતંત્રીય અનુક્રમણ

  • C

    ભૂમિ (જનીન) ના સજીવોની ગેરહાજરી

  • D

    ઓછા પ્રમાણમાં જનીનિક વિવિધતા

Similar Questions

નિવસનતંત્રીય પરિસ્થિતિ વિદ્યાનાં પિતા ......

નિવસનતંત્રમાં સૂક્ષ્મજીવો એ કાયમી જૈવિક ઘટકો તરીકે વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય છે. જ્યારે વનસ્પતિઓને સ્વોપજીવીઓ તરીકે અને પ્રાણીઓને વિષમપોષી તરીકે વર્ણવવામાં આવે છે. સૂક્ષ્મજીવોને કેવી રીતે ઓળખવામાં આવે છે ? સૂક્ષ્મજીવો તેની શક્તિની જરૂરિયાત કેવી રીતે પૂરી પાડે છે ?

ગંધક (ફૉસ્ફરસ) નું પ્રાકૃતિક સંગ્રહસ્થાન

કોઈ આપેલ સમયે, ભૂમિમાં હાજર તત્કાલીન કાર્બન, નાઈટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે જેવા પોષકોની માત્રાને $..........$ તરીકે ઉલ્લેખવામાં આવે છે.

વનસ્પતિઓનું અનુક્રમણ સમજાવો.