નીચેના પૈકી કયું લાક્ષણિક લક્ષણ કૃષિભૂમિ નિવસનતંત્રનું હોય
નીંદામણની ગેરહાજરી
નિવસનતંત્રીય અનુક્રમણ
ભૂમિ (જનીન) ના સજીવોની ગેરહાજરી
ઓછા પ્રમાણમાં જનીનિક વિવિધતા
જલ-આરંભી અનુક્રમણના તબકકાઓ યોગ્ય ક્રમમાં ગોઠવો.
જલજ વસવાટને અનુલક્ષીને અનુક્રમણનો દમ ઓળખો.
નીચે આપેલ કઈ કક્ષાએ કદની દ્રષ્ટિએ સંકાલ્પનિક નથી ?
ઊંડા સમુદ્રમાં ઉષ્ણજળમાર્ગના નિવસનતંત્રના પ્રાથમિક ઉત્પાદકો કયા છે?
ઉપર આપેલ લાક્ષણિક્તાઓ પૈકી કેટલી પ્રાથમિક અનુક્રમણ સાથે સંકળાયેલી છે?