નીચેનામાંથી કયું અફલિત ફળ છે?
ફણસ
કેળું
રીંગણ
સફરજન
કેપ્સેલાના અંડકમાં આવેલ ફલન પહેલાની દ્વિકિય રચના.......કહે છે.
પાપાવરમાં કયા પ્રકારનું અંડક જોવા મળે છે?
કયું વિધાન ખોટું છે?
પરાગનયન કે જેમાં એક પુષ્પની પરાગરજ તેજ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર પ્રસ્થાપિત થાય, તો તેને .... કહેવાય છે.
જો કેપ્સેલાનાં પર્ણમાં રંગસૂત્રોની સંખ્યા $46$ હોય, તો ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા ........હશે.