નીચેનામાંથી કયું સંયોજન $SeO_2$ સાથે ડાયમિથાઈલ ગ્લાયોક્સલ આપશે?

  • A
    એસીટોન
  • B
    એસીટોફિનોન
  • C
    ઈથાઈલ મિથાઈલ કીટોન
  • D
    પ્રોપેનાલ્ડિહાઈડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપતું નથી?

Difficult
View Solution

જ્યારે સાયક્લોહેક્ઝેનકાર્બાલ્ડિહાઈડ નીચેના પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરે ત્યારે બનતી નીપજોનું અનુમાન કરો:
$(i)$ $PhMgBr$ અને ત્યારબાદ $H_3O^{+}$
$(ii)$ ટોલેન્સ પ્રક્રિયક
$(iii)$ સેમિકાર્બેઝાઈડ અને નિર્બળ એસિડ
$(iv)$ વધારાનું ઇથેનોલ અને એસિડ
$(v)$ ઝિંક એમાલગમ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ

Difficult
View Solution

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ વેનિલીન,જેનું બંધારણ નીચે મુજબ છે,તે $NaOH$ અને ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરશે.
વિધાન $(II) :$ વેનિલીન ખૂબ જ સરળતાથી સ્વયં-આલ્ડોલ સંઘનન પ્રક્રિયા અનુભવશે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો $:$

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I:$ આલ્ડિહાઇડ અને કીટોનનું ઉત્કલનબિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન કરતા વધારે હોય છે,કારણ કે આલ્ડિહાઇડ અને કીટોનમાં ડાયપોલ-ડાયપોલ આંતરક્રિયાને કારણે નિર્બળ આણ્વીય જોડાણ હોય છે.
વિધાન $II:$ આલ્ડિહાઇડ અને કીટોનનું ઉત્કલનબિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ કરતા ઓછું હોય છે,કારણ કે તેમાં $H$-બંધનો અભાવ હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કઈ પ્રક્રિયા આપેલ પરિસ્થિતિઓમાં પ્રક્રિયક અને નીપજના સાચા સંયોજનનું પ્રતિનિધિત્વ કરતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo