નીચે આપેલ કયો સમયગાળો મેન્ડલના સંકરણના પ્રયોગોનો હતો ?

  • [NEET 2017]
  • A

    $1840­-1850$

  • B

    $1857-­1869$

  • C

    $1870­-1877$

  • D

    $1856-­1863$

Similar Questions

નીચેનાં લક્ષણો પૈકી કયું મેન્ડલે તેના વટાણાના છોડ ઉપરના પ્રયોગમાં ધ્યાનમાં લીધું નહોતું?

  • [IIT 1994]

નરમાં ટાલીયપણું એ..... છે.

ઢોરની જાતીમાં સંકરણ બાદ સંતતિ કાબરચિતરી રૂવાંટી સાથે પ્રાપ્ત થતી હોય તો તે નીચેનામાંથી કઈ લાક્ષણીકતા દર્શાવે છે?

મેન્ડલે લક્ષણોના વારસાગમનનું કાર્ય $1865$ માં પ્રકાશિત કર્યું પરંતુ તે $1900$ સુધી અમાન્ય રહ્યું. કારણ કે

$(a)$ તે કારકોના અસ્તિત્વનું કોઈ પ્રમાણ આપી ન શક્યો. 

$(b)$ તેનો કારકો વિશેનો ખ્યાલ કે કારકો સ્થાયી અલગ એકમો છે કે જે ટ્રેઈટની અભિવ્યક્તિ નિયંત્રિત કરે છે તે તેનાં સમયનાં વૈજ્ઞાનિકો દ્વારા માન્ય રખાયો નહીં.

$(c)$ ગાણિતિક ક્રિયા વાપરીને જૈવિક ઘટનાઓ સમજાવવાનો  તેનો અભિગમ સંપૂર્ણપણે જૂનો હતો.

$(d)$ અત્યારની જેમ સંચારણ સફળ ન હતું.

સજીવમાં લિંગ નિશ્ચયન ગુણોત્તર એ $X/A = 1.5$ દ્વારા આપવામાં આવ્યો, પછી સજીવ..... બને છે.